શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

શું ખરેખર PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિ રમી શકે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયમ લિંગ અને પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લિંગના નામે છે. આ મેસેજને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading