શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]
Continue Reading