શું ખરેખર ગીરનારના સિંહ દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી…? જાણો શું છે સત્ય….
આ ઘટનાને ગિરનાર તેમજ ભારત સાથે કોઈ લેવા-દેવા નથી. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી […]
Continue Reading