શું ખરેખર રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફી આપવાનું કહ્યું…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ ઉદયપુર હત્યાના આરોપીઓને બાળક સમજીને માફ કરી દેવા જોઈએ એવું કહ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ […]
Continue Reading