Altered: મોહન ભાગવતનો અને ઔવેસીનો આ ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….

મૂળ તસવીર મોહન ભાગવત અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ છે જે ન્યુ દિલ્હીમાં લગ્નના રિસેપ્શનમાં મળ્યા હતા. મુલાયમ સિંહ યાદવની જગ્યાએ અસદુદ્દીન ઓવૈસીનો ચહેરો ડિજિટલી ઉમેરવામાં આવ્યો છે. AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર બીજેપી કાર્યકર્તાઓ સાથેની મારપીટનો આ વિડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

કર્ણાટક ચાલી રહેલા હિજાબના વિવાદને લઈ સમગ્ર રાજ્યમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં 2 વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે.  આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના બીડરમાં હિજાબનો વિરોધ કરવા આવેલા […]

Continue Reading

શું ખરેખર RSS ચીફ મોહનભાગવત સાથે AIMIMના ચીફે મિટિંગ કરી…? જાણો શું છે સત્ય….

AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવત સાથેની મુલાકાતની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RSS ચીફ અને AIMIM પ્રમુખ વચ્ચે મિટિંગ થઈ હતી તેની ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર મોહન ભાગવત દ્વારા ધર્મમાં આસ્થા ઓછી થઈ ગઈ હોવાનું નિવેદન આપ્યુ…? જાણો શું છે સત્ય….

કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા સાચા અને ખોટા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ પણ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “આરઆરએસ પ્રમુખ મોહનભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, કોરોનાએ ધર્મમાં તેમની આસ્થા ઓછી થઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર RSSના કાર્યકરો ઉત્તરાખંડમાં મદદ પહોચ્યા તેનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુરઘટના બાદ સોશિયલ મિડિયામાં પણ સાચા-ખોટા મેસેજ વાયલ થઈ રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો તેમના ખંભા પર સામાન લઈને જતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ઉત્તરાખંડમાં બનેલી દુર્ઘટના […]

Continue Reading

શું ખરેખર દિલ્હીમાં થયેલી હિંસા સમયના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર પોલીસકર્મીઓની બે તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં આરએસએસ પોલીસ જવાનના હાથ પર લખેલું જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં પોલીસ કર્મચારીના બંને હાથમાં પથ્થર દેખાઈ શકે છે. આ બંને ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાનની આ બંને તસ્વીરો છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading