શું ખરેખર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવવા પહોચ્યા હતા…? જાણો શું છે સત્ય….

યુપી ઈલેક્શનમાં યોગી આદિત્યનાથનો ભવ્ય વિજય થયો અને ફરી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યનાથ, મુલાયમ સિંહ, અને અખિલેશ યાદવને બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથની જીત બાદ મુલાયમ સિંહ અને અખિલેશ […]

Continue Reading

શું અખિલેશ યાદવે કહ્યું – “જે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માંગે છે, તેઓએ સપાને મત આપવો જોઈએ..?”

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઔરૈયામાં જાહેર સભા કરી. તે જાહેર સભાની ટૂંકી વિડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશે કાયદો પોતાના હાથમાં લેનારાઓને સપાને સમર્થન આપવાની વાત કરી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “मै उत्तर प्रदेश की सन्मानित जनता से अपील करना चाहता हुं कि आप प्रदेश की तरक्की व विकास के लिए श्री अखिलेश यादव जी व उनकी पार्टी के गठबंधन को भारी मतों से विजयी बनायें क्योंकि पिछले […]

Continue Reading

શું ખરેખર અખિલેશ યાદવે અયોધ્યાનું નામ બદલવાની જાહેરાત કરી…? જાણો શું છે સત્ય….

આગામી વર્ષ 2022માં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. આ વચ્ચે એક મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સપાના પ્રમુખ અખિલેશ યાદવને લઈને છે. આ મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશ યાદવે જાહેરાત કરી કે યુપીમાં તેમની સરકાર બની તો તેઓ અયોધ્યાનું નામ બદલી […]

Continue Reading