સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને […]

Continue Reading

શું ખરેખર પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી શિક્ષણ મફતમાં આપવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019    ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પંજાબમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત !! આભાર કોંગ્રેસ….આભાર કેપ્ટન અમરીન્દરસિંઘ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પોસ્ટને […]

Continue Reading

શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में 25 सालों से किसकी सरकार है सब जानते है, वहां सरकारी शिक्षा के हालात देखिए, बजट! शिक्षा पर पूरे देश में खर्च 400 करोड़, कुंभ स्नान पर 4000 करोड़, क्या ऐसे बनेगा भारत विश्वगुरु??’ શીર્ષક હેઠળ શેર […]

Continue Reading

શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Bipin Relia‎‎ નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી […]

Continue Reading