શું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે…? જાણો શું છે સત્ય…

Anand Italia નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 1400 […]

Continue Reading

અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રામ મંદિરનો છે….? જાણો શું છે સત્ય…

Ajay Pathak નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રામ મંદિર ના. ભૂમિ પૂજન ના. દિવસ. સુધી હિન્દુસ્તાન નાં. દરેક. રામ ભક્ત. ના. ફેસબુક. DP… માં. રામ લલ્લા માં. ભવ્ય. મંદિર. નો. ફોટો. રાખી ને. અને. 5. તારીખ ના. દિવસે. દિવાળી. ની. જેમ. જ. પોતાના ઘરે. દીપ. પ્રગટાવી […]

Continue Reading

બિહારમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું એ માહિતી એક અફવા… જાણો શું છે સત્ય…

TV9 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 29 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોરોનાના કેસ વઘતા બિહારે લોકડાઉન લંબાવ્યું, 1થી 16 ઓગસ્ટ સુધી લોકડાઉન રાખવા નિર્ણય. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બિહારમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન 1 થી 16 […]

Continue Reading