સપ્ટેમ્બર 2024માં સોમનાથમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું, હાલમાં કોઈ દબાણ દુર કરાયુ નથી… જાણો શું છે સત્ય…

11 મે 2026ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “સોમનાથ મંદિરની નજીક એક ચોક્કસ ધાર્મિક સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી એક મસ્જિદ, […]

Continue Reading

સ્પેનના દરિયાના વીડિયોને સોમનાથના દરિયાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતના સોમનાથનો નહિં પરંતુ આ વિડિયો સ્પેનના સેન સેબેસ્ટિયન શહેરનો છે. ગુજરાતના સોમનાથનો હોવાની વાત તદ્દન ખોટી છે. ચોમાસા શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ સીઝનું પહેલુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક આવી રહ્યુ છે. ત્યારે હાલમાં બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે 9 અને 10 નંબરનું ભયજનંક સિગ્નલ લાદવામાં આવ્યુ છે. […]

Continue Reading

એક વર્ષ જૂના વિડિયોને હાલના તાઉ તે વાવાઝોડાનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો…..જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. “તાઉ તે” વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ગુજરાત સાથે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પણ ભારે નુક્સાની પહોંચાડી હતી. આ વચ્ચે ગુજરાતના સ્થાનિક તમામ મિડિયાએ એક વિડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ વિડિયો હાલમાં આવેલા તાઉ તે વાવાઝોડા દરમિયાનનો […]

Continue Reading