શું ખરેખર આદિત્ય ઠાકરેના ડાંસ બારમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2022માં મુંબઈના અંધેરીમાં દીપા બાર પર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરેનો આ ડાન્સ બાર સાથે કોઈ સંબંધ નથી અને શિવસેના યુબીટીએ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ડાન્સ બાર પર દરોડા દરમિયાન સુરંગમાં છુપાયેલી છોકરીઓ […]

Continue Reading

બે વર્ષ જૂનો મહારાષ્ટ્રનો વીડિયો હાલની ઈન્ડિયા ગંઠબંધનની સભાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં લોકો એક સભામાં એકઠા થયેલા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયા ગઠબંધન હેથળ યોજાયેલી સભમાં એકઠી થયેલી ભીડના આ દ્રશ્ય છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

શું રામનવમી પર મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન ખાધું…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે મટન નહીં પરંતુ શાકાહારી સાવજી ભોજન ખાઈ રહ્યા છે. આ ફોટો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. રામનવમીના દિવસે મુખ્યપ્રધાન એકનાથ શિંદે લંચ કરતા હોય તેવો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે રામ નવમી પર મટન ખાતા […]

Continue Reading

રિક્ષાચાલકનો વાયરલ ફોટો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો નથી… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ બાદ જાણવા મળ્યું કે આ ફોટો એકનાથ શિંદેનો નથી, પરંતુ આ વ્યક્તિનું નામ બાબા કાંબલે છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની કારકિર્દી રિક્ષાચાલક તરીકે શરૂ થઈ હતી. થાણાના રિક્ષાચાલકથી લઈને મુખ્યમંત્રી સુધીની તેમની સફર ચર્ચાનો વિષય છે. તેવી જ રીતે, એક રિક્ષાચાલકનો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના નેતા સંજય રાઉત કેમેરાની સામે રડી પડ્યા હતા…? જાણો શું છે સત્ય….

પાર્ટીમાં રાજકીય કટોકટી ઊંડી થતાં શિવસેનાના કેટલાક કાર્યકરો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પાર્ટીના બળવાખોરો સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંધે શિવસેનાના શાસન માટે એકબીજા સાથે સત્તા સંઘર્ષમાં વ્યસ્ત છે.  આ વચ્ચે, શિવસેનાના નેતા સંજય રાઉતનો એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના ચહેરા પર ભ્રમર સાથે દર્શાવતો એક […]

Continue Reading

નમાજ માટે બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાવવા માટે ભાજપના ધારાસભ્યએ લડાઈ ન કરી, જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેના દ્વારા નમાજ માટે રસ્તો બંધ હોવાથી પોલીસ સાથે ઝઘડો કરતી વખતે ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરે રસ્તા પરના બેરિકેડસ હટાવ્યા હોવાના દાવા સાથે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી ધારાસભ્ય યોગેશ સાગર મુંબઈના કાંદિવલીમાં નમાઝ માટે બંધ કરાયેલો રસ્તો ખોલવા માટે બેરિકેડ હટાવવા […]

Continue Reading

શું ખરેખર સામના દ્વારા તેમના માસ્ક હેડમાં ફેરફાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિવસેના મુખ્યપત્રક અખ્બાર સામનાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સામનાનો ઓરેન્જ અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો અને લીલા અક્ષરમાં માસ્ક હેડ સાથે લખેલો ફોટો જોવા મળે છે.  ઓરેન્જ અક્ષરથી લખેલા સામનાના મુખપત્રમાં લખેલુ જોવા મળે છે. “ज्वलंत हिंदुत्वाचा पुरस्कार करणारे एकमेव मराठी […]

Continue Reading

શિવસેનાના પોસ્ટરના રંગને બદલી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

મુંબઈમાં શિવસેનાના નેતા ટીપુ સુલતાનને સલામ કરતા હોય તેવા પોસ્ટર હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટરમાં શિવસેનાના પરંપરાગત ભગવા રંગને બદલે લીલો રંગ જોવા મળે છે. તેમજ પાર્ટીનું નામ, લોગો અને બાલા સાહેબ ઠાકરેની પ્રખ્યાત ભગવા શોલ પણ લીલા રંગમાં બતાવવામાં આવી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા IDBI બેંકના મેનેજરને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Jitendra Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Shivsena goons beat up IDBI bank manager in Maharashtra in presence of police Jai Maharashtra” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading