જાણો મોલમાં ભગવાન શ્રીરામ અને સીતાજીની મૂર્તિના ડેકોરેશનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મોલમાં ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીના ડેકોરેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ક્રિસમસના દિવસોમાં શણગારવામાં આવેલા મોલનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

શું ખરેખર લખનઉ શહેરનું નામ બદલીને લક્ષ્મણપુર રાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

લખનઉનું નામ બદલીની રજૂઆત છેલ્લા ઘણા સમયછી થઈ રહી છે. પરંતુ હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ખોટી માહિતી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે.  હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ ઉત્તર પ્રદેશને લઈ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તર […]

Continue Reading

લુલુ મોલ ખાતે નમાજ અદા કરવા બદલ ત્રણ હિન્દૂ યુવકોની ધરપકડ… જાણો શા માટે કરવામાં આવી હિન્દૂ યુવકોની ધરપકડ…?

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બનેલો લુલુ મોલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે, આ મોલમાં કેટલાક લોકોએ જાહેરમાં નમાજ અદા કરતાં એ વિવાદના સમાચારોએ જોર પકડ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયા પર લુલુ મોલને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લુલુ મોલ ખાતે […]

Continue Reading

શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો […]

Continue Reading