મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

ભાજપા-કોંગ્રેસના નેતાઓની જન્મ તારીખને લઈ કરવામાં આવેલા દાવાનું જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ ન હતુ… જાણો શું છે સત્ય…

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનમોહન સિંઘ એક ખુરશી પર બેસેલા જોઈ […]

Continue Reading

નેતાઓની જન્મ તારીખને લઈ સોશિયલ મીડિયામાં ખોટા માહિતી વાયરલ થઈ રહી.. જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

નેતાઓની જન્મ તારીખો સાથે દિવસોને જોડી અને ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે.  […]

Continue Reading

સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીને જોઈ શકાય છે. જેમાં કોઈ વ્યક્તિની મુલાકાતનો વિડિયો છે. જેમાં મુખ્ય ખુરશી બેસતા બેસતા સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘને સાઈડ ચેર પર બેસવાનું કહી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading