મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા ન હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની ઉમરે મૃત્યુ થયુ હતુ. જેને લઈ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે […]
Continue Reading