જાણો હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને થૂંકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર યમુના નદીનું પાણી પી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને પછી ફરી થૂંકી દીધું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યમુના […]
Continue Reading