યવતમાલની નર્સ કોમલ મિશ્રાના મોત વિશે વાઈરલ પોસ્ટ ખોટી છે…. જાણો શું છે સત્ય…

Disha Ayush નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#RIP CORONA WARRIORS Komal Mishra From Yavatmal, Maharashtra, Working As A Nurse In Hospital In Pune, Today Lost Her Life To #CoronaVirus . While Performing Her Duties As Corona Warrior She Got Infected To Corona Virus And Today Morning At 5.30am Breathed […]

Continue Reading

શું ખરેખર નમાઝ માટે એકઠા થયેલા લોકો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય..

વી કે ચોક્સી પટેલ નામા ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મસ્જિદ માં નમાઝ પઠતા મીયાભાઈ ને પ્રસાદ આપવાનું ચાલુ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ […]

Continue Reading