જાણો તાજેતરમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીટીવી ગુજરાતી ન્યૂઝના વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો વીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહેલા એક ભાઈનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલા ભાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર 15 જૂન બાદ ફરી સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવશે….? જાણો શું છે સત્ય…

Jignesh Savaj Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ઝી ન્યુઝના સ્ક્રિન શોટ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “15 જૂન બાદ ફરી […]

Continue Reading

અમીરગઢ ચેકપોસ્ટ બાદ રાજસ્થાનના વિસ્તારના વિડિયોને સુરત પાસેનો બતાવી ફેલાવવામાં આવી રહ્યો…

વિકાસ નું બેસણું નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરતથી પોતાના વતન જઈ રહેલાઓને ધોકા મારી પાછા મોકલ્યા.. બોવ વોટ આપ્યા, આપો હજુ… શેયર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 645 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

बड़ौदेकर बंधु નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત, પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં સ્વામિનારાયણ સાધુ પર દુષ્કર્મના આરોપની ફરિયાદ નોંધાઈ છે….? જાણો શું છે સત્ય…

Baba Saheb નામના ફેસબુક યુઝર દ્વારા Alpesh Kathriya Fan Club  નામના પેજ પર તારીખ 9 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડતાલ સ્વામિનારાયણના સાધુએ યુવતી પર બે વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 137 […]

Continue Reading

શું ખરેખર CIMS હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી..? જાણો શું છે સત્ય

જુનાગઢના હોય તો આ પેજ લાઈક, ફોલો અને શેર કરો – Junagadh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઈની સાથે આવુ ના થાય એટલા માટે વધુ માં વધુ શેર કરો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર 8 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકો […]

Continue Reading

શું ખરેખર વડોદરામાં વકીલો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યો લાઠીચાર્જ…? જાણો સત્ય

Vala Yashwantsinh Batuksinh નામના એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ છે ગુજરાત સરકારની પોલીસની બર્બરતા …ચુંટણી પુરી થઈ ગઈ હવે પાંચ વર્ષ સુધી લાઠી ચાર્જ ના નામે મહાપ્રસાદી આપી અવાજ દબાવશે… જે વકીલો સાથે સંવાદ કરવાનો હોય ત્યારે […]

Continue Reading