જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુલ પર પડેલા ગાબડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર મોરબી પાસેની મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત થયો છે….? જાણો શું છે સત્ય….

Siddharth buddhdev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘જે લોકો મોરબી અથવા કચ્છ જતા હોય તો મોરબી ગામ મા થી થઈ ની નીકળી જાજો આ મોરબી બાય પાસ પાસે નો પુલ ટુટી ગિયો છે Rto પાસે મચ્છુ ડેમ નો પુલ અને જો તિયાં થી અનુકૂળ નો આવે […]

Continue Reading