ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….
હાલમાં સોશિયલ મિડિયામાં ત્રણ-ચાર ફોટો વાયરલ થઈ રહી છે. જેમા તુટેલા મકાન અને બુલડોઝરથી થતી કાર્યવાહી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની […]
Continue Reading