ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં ત્રણ-ચાર ફોટો વાયરલ થઈ રહી છે. જેમા તુટેલા મકાન અને બુલડોઝરથી થતી કાર્યવાહી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની […]

Continue Reading

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો વીડિયો હાથરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો છે. જેમાં પોલીસે ઘરમાં ઘૂસીને દલિત પરિવાર પર અત્યાચાર કરી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો નહીં […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…

Paresh Rupavatiya  નામના ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારત દેશ માં બળાત્કાર ના ગુના માં પણ જામીન થાય છે ભાજપ ના કુલદીપ સેંગર ભડવા ને જામીન આપનાર જજ ને ખુબ અભિનંદન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર સુરતના કતારગામેથી ભાગી ગયેલા વેવાઈ-વેવાણ મળી આવ્યાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

‎‎Atul Vala‎ નામના ફેસબુક પેજ દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પેલા સુરત ના વેવાઈ અને વેવાણ મળી ગયા છે જેની જાહેર જનતા એ નોંધ લેવી🤣🤣🤣 ( જમાનો હાવ બગડી ગયો છે મોદી હે તો મુમકીન હૈ🤣🤣🤣🤣). આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading