Fake News: યુનેસ્કોએ ભારતના રાષ્ટ્રગીતને વિશ્વમાં શ્રેષ્ઠ જાહેર કર્યું નથી. જાણો શું છે સત્ય…

યુનેસ્કોએ પોતે સ્પષ્ટતા કરી છે કે 2008થી પ્રસારિત થયેલો ઓનલાઈન પ્રચાર માત્ર એક અફવા છે. સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન’ (UNESCO) એ ભારતીય રાષ્ટ્રગીતને વિશ્વનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત જાહેર કર્યું છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ […]

Continue Reading

શું ખરેખર યુનેસ્કો દ્વારા ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રગીત ઘોષિત કરવામાં આવ્યું …? જાણો શું છે સત્ય….

‎ Bhavesh Senjaliya  નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  अभी कुछ देर पहले UNESCO ने “जन गण मन” यानी हमारे राष्ट्रगान को सर्व श्रेष्ठ घोषित किया हैं बधाई हो सभी ??नमो नमो..????. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,  યુનેસ્કો દ્વારા […]

Continue Reading