જાણો વ્હાઈટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનફોલો કર્યા હોવાની આજ તકની ટ્વિટના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજ તક દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા અનફોલો કરવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આજ તક દ્વારા […]

Continue Reading

શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરી અને જો બાયડેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ બાદ સોશિયલ મિડિયામાં તેમને લઈ ઘણા કટાક્ષ થઈ રહ્યા છે. આ જ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનું ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જો બાયડેન દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરની ટ્વિટ કરવામાં આવ્યુ.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર નીરજ ચોપરા દ્વારા કિસાનોના સમર્થનમાં અને સરકાર વિરૂધ્ધ ટ્વિટ કર્યુ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જેના કારણે ઇન્ટરનેટ પર લોકોએ તેને અભિનંદન આપ્યા અને ગૌરવની લાગણી વ્યક્ત કરી, આ બધાની વચ્ચે, બે ટ્વિટના સ્ક્રિન શોટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ટ્વિટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીરજ ચોપરા દ્વારા સરકાર વિરૂધ્ધમાં અને કિસાનોના […]

Continue Reading

‘દૈનિક ભાસ્કરે’ સાવરકરની મજાક ઉડાવતા ટ્વિટ કર્યું નથી… જાણો શું છે સત્ય….

આવકવેરા વિભાગે જૂલાઈ મહિનામાં દૈનિક ભાસ્કર ગ્રુપની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કરચોરીના કેસ અંગે હોવાનું કહેવાય છે. આ કાર્યવાહીના જવાબમાં ભાસ્કર જૂથે ‘હું આઝાદ છું કારણ કે હું ભાસ્કર છું’ નામનું એક અભિયાન પણ શરૂ કર્યું હતું. આ વચ્ચે, દૈનિક ભાસ્કરના નામે એક કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

સંજય રાઉતના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 9 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા સંજય રાઉતના ટ્વિટરના ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, मेरी ताकत क्या हैं, ये उन लोगो से पूछो, जिनके पास 105 विधायक होने के बावजूद विपक्ष में बैठे है !! આ […]

Continue Reading

પ્રશાંત ભૂષણના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Wah ! #Prashant_bhushan. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, सुप्रिम कोर्ट ने मुझे माफी मांगने को कहा, मैं भगतसिंह का पूजारी हूं, फांसी पे […]

Continue Reading