શું ખરેખર 1 માર્ચ 2025થી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….
1 સપ્ટેમ્બર 2019 ના રોજ કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી હતી. ત્યારબાદ કોઈ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દેશમાં ટ્રાફિક ચલણના દરમાં વધારો થયો છે. જે વધારો 1 માર્ચ 2025થી લાગુ […]
Continue Reading