જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્ફોસિસની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાની પાછળનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન સુધામૂર્તિની જીવન કહાનીની આ સત્ય ઘટનાની માહિતી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, સોશિયલ મીડિયા […]

Continue Reading

શું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે…? જાણો શું છે સત્ય…

Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈન્ફોસિસ ના સ્થાપક ના પત્ની સુધા મૂર્તિ દર વર્ષે અહંકારથી મુક્તિ મેળવવા માટે એક દિવસ શાકભાજી વેચવામાં વિતાવે છે. કોઈ પૈસાને કેવી રીતે તેના મૂલ્યો બદલવા દેતું નથી. આપણે ત્યાં […]

Continue Reading