શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading