શું ખરેખર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ઝી 24 કલાકનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું કે, ‘હિંસા ફેલાવવા પાછળ રામભક્તોનો હાથ છે’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading