પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીને ઝાલમુરી પીરસનાર વ્યક્તિ SPG કમાન્ડો હોવાનો દાવો ખોટો છે… જાણો શું છે સત્ય…

પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસ્તાની બાજુમાં આવેલા એક ઝાલમુરી વિક્રેતા પાસે નાસ્તો કરવા માટે રોકાયા હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક કોલાજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “વડાપ્રધાનને ઝાલમુરી તૈયાર કરનાર અને પીરસનાર વિક્રેતા ખરેખર દુકાનદાર નહોતો, પરંતુ વડા પ્રધાનની સુરક્ષા માટે […]

Continue Reading

શું ખરેખર હાર્દિક પટેલ દ્રારા કરવામાં આવેલા સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડ છે….? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડુત સત્યાગ્રહ મા જોરદાર માનવ મેહરામણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 611 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 343 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading