શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટને લઈને અયોધ્યા રામ મંદિર અંગેનો વાયરલ દાવો ખોટો છે.? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે ઘણા સમયથી મિડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મેસેજ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાની ના પાડી દેવામાં આવી જેનું કારણ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે શિરડી મંદિર એક હિન્દુ સંસ્થા નથી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]
Continue Reading