જાણો ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી પાણીની બોટલ સેના જલ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર બજારમાં ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલી ‘સેના જળ’ નામની પાણીની બોટલ મળી રહી છે…? જાણો સત્ય…

‎Nilesh Bharodiya Patidar‎ ‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાની કી એક એક બુંદ શહીદો કે નામ. સેના જલ પીવાથી માનો કે રોજ 1 કરોડ લોકો […]

Continue Reading