શું ખરેખર સુરત પાંડેસરામાં આવેલી રાજલક્ષ્મી મીલમાં લાગેલી આગમાં 42 લોકોના મોત થયા હતા…? જાણો શું છે સત્ય…
Mohan Naik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ લક્ષ્મી મિલ પાંડેસરા સુરત 42 ના મોત 28 ઘાયલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]
Continue Reading