જાણો સરકારના નાણાં મંત્રાલય દ્વારા હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવવા અંગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હવે કોઈ જ નવી સરકારી ભરતી બહાર પાડવામાં નહીં આવે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓની ભરતી કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટેભાગે મુસ્લિમ ઉમેદવારોની ભરતી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળ પોલીસ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામની એક યાદીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી પોલીસ ભરતીમાં મોટોભાગે મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી તેની આ યાદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ભરતી અંગેની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મીડિયામાં સમાચારપત્રનું એક કટિંગ શેર કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જાહેરાત આપવામાં આવવી છે અને જણાવવામાં આવ્યુ છે કે, સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સ્વાસ્થ્ય તેમજ જન કલ્યાણ સંસ્થા દ્વારા ઉપરોક્ત જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading