જાણો દશેરાના દિવસે રાવણ દહન સમયે થયેલી ભાગદોડના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દશેરાના દિવસે થયેલા રાવણ દહનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં દશેરાના દિવસે થયેલા રાવણ દહનનો છે. જ્યાં રાવણ દહન બાદ તેમાંથી ફટાકડા લોકોના ટોળા તરફ આવતાં નાસભાગ થઈ હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading