જામનગરમાં નવા કોરોનાનો કોઈ પોઝિટીવ દર્દી નોંધાયા નથી. : ક્લેકટર રવિશંકર

જામનગરમાં સોમવારના તારીખ 27 એપ્રિલ 2020ના બપોર લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં દહેશત ફેલાઈ હતી. તેનું કારણ છે બપોર બાદ સ્થાનિક મિડિયામાં પ્રસારિત કરવામાં આવેલા સમાચારો, કોરોનાના વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના સમાચાર ગુજરાતના સ્થાનિક મિડિયામાં સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.  DIVYABHASKAR  ZEE24KALAK હવે આ સમાચારને […]

Continue Reading