ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, સંવિધાન કા અનુચ્છેદ 30 “મદરસો” મેં કુરાન વ હદીસ પઢાને કી છૂટ દેતા હૈ, લેકિન “અનુચ્છેદ 30 A” “ગુરુકુલો’ વ “સ્કૂલો’ મેં મહાભારત, રામાયણ, વેદ, પુરાણ વ ગીતા પઢાને કી બિલ્કુલ […]

Continue Reading

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની સાંપ્રદાયિક ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, લાલા બહાદુર શાસ્ત્રી કો વિષ દેનેવાલા મુસ્લિમ રસોઈયા પાકિસ્તાન ભાગ ગયા થા, જિસે ઈન્દિરા ગાંધી આજીવન પેંશન દેતી રહી થી, “યે હર હિન્દુ કો પતા હોની ચાહિએ”. આ લખાણ સાથે એવો […]

Continue Reading

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, રામમંદિર પર ફેંસલોઃ આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રામ મંદિરનો ચુકાદો […]

Continue Reading

શું ખરેખર રંજન ગોગોઈ દ્વારા આ ટ્વિટ કરવામાં આવ્યુ છે….? જાણો શું છે સત્ય…

Sameer Khoja નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “डीजल, पेट्रोल, प्याज, टमाटर, रु5 महंगा होगा तो भारत बंद करने निकल पडते हैं कुछ वीर बहादुर लेकिन 8 करोड बांग्लादेशी और रोहिंगिया क्या तुम्हारे जीजा लगते हैं जो उनका समर्थन करते हो…?” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ […]

Continue Reading