શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ માટે બનાવવામાં આવેલી પ્રસાદીનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Patel Rajendra‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લક્ષ ચંડી પ્રસંગ ઉંઝા ઉમિયા માતાજી ની પ્રસાદી ની ઝલક. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઊંઝા ખાતે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર, 2019 દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ માટે […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎‎‎Zalavadiya Kano‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર,2019   ના રોજ  Rajkotians ROX ( Rangilu Rajkot ) નામના ફેસબુક પેજમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પાટીદારો ને ગરજ હતી એટલે તેમણે ભાજપ ને મત આપ્યાં, ભાજપ ને એમની કોઈ જરૂર નથી. – અમિત શાહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading