શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર PM કેર ફંડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવા આદેશ…? આ જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “PM care ફન્ડ માટે દરેક ઘરમાંથી 100 રૂપિયા ઉઘરાવવાનું ભાજપ કાર્યકરો ને હુકમ કરાયો મારે ત્યાં લેવા આવશે તો ફન્ડ નહિ પણ એના જેવો જ એક શબ્દ મળશે.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

શું ખરેખર ભારતમાં યસ બેંકના 18 હજાર કર્મચારીઓને નોકરી જશે.? જાણો શું છે સત્ય..

Akash Mahera Bhoiraj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યસ બેંક ડૂબવાના કારણે જે 18,238 કર્મચારીઓ નોકરી ગુમાવશે તેમાં 17,000 હિંદુ છે. બોલો જય શ્રીરામ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 185 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ […]

Continue Reading

શું ખરેખર મહારાષ્ટ્રમાં 100 યુનિટ વિજળી ફ્રી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Avinash Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગુજરાતમાંથી વિજળી ખરીદતું મહારાષ્ટ્રે 100 યુનીટ વિજળી ફ્રી કરી..અહીંના નેતાઓ મોંધી વિજળી આપીને પાછા ખેડૂતોને વિજળી-ચોર કહે છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 125 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading

શું ખરેખર મુંબઈની તાજ હોટલમાં આ પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવી..? જાણો શું છે સત્ય..

ફેક્ટ ક્રેસન્ડોના વોટસઅપ નંબર 7990015736 પર એક યુઝર દ્વારા એક વિડિયો અને લખાણ મોકલવામાં આવ્યુ હતુ અને તે વિડિયો અંગેની સત્યતા તપાસવા જણાવ્યુ હતુ. એજ લખાણ એટલે કે “That’s pollution free Diwali at Taj Mumbai” લખાણ અમે ફેસબુક પર સર્ચ કરતા અમને Jagdish Soni નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓક્ટોબર 2019ના શેર કરવામાં આવેલી એક […]

Continue Reading

શું ખરેખર નિતિન ગડકરીના કાફલાના અકસ્માતમાં CRPFના જવાનનું મૃત્યુ થયુ હતું..? જાણો શું છે સત્ય..

बनास क्राईम वीकली न्यूज़ पेपर, बनासकांठा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “CRPF માં ફરજ બજાવતા વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામ ના યુવાન ફલજીભાઇ ચૌધરી નુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ દરમિયાન માગૅ અકસ્માત માં દુઃખદ અવસાન થયું છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે…RIP” […]

Continue Reading

શું ખરેખર વૈશાલીના ધારાસભ્ય દ્વારા નીલ ગાયને જીવતી ખાડામાં નાખી દેવામાં આવી….? જાણો શું છે સત્ય…

Shrikant Shrikant નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2019ના Sudhir Chaudhary Zee news (DNA) નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “जिन्दा *नीलगाय* को *जेसीबी* द्वारा गड्ढा खुदवा कर दफ़न कर दिया बैशाली जिला के विधायक *राजकिशोर सिंह* ने मानव के नाम पे कलंक है एेसे लोग, एेसे लोगों पे क़ानूनी कार्यवाही […]

Continue Reading

શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભારત સરકાર માલદીવમાં 100 કરોડના ખર્ચે મસ્જિદ બનાવશે…? જાણો શું છે સત્ય…

‎Arvind Vekariya‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં લખેલું હતું કે, માલદીવ મા 100કરોડ ના ખર્ચે ભવ્ય મસ્જિદ બનાવશે ભારત સરકાર : મોદી. નમો.નમો.ભક્તો નમી જાવ ચાલો..?રામ મંદિર ક્યારે..? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 230 જેટલા લોકોએ લાઈક કરી […]

Continue Reading