શું ખરેખર ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોશી દ્વારા પ્રધાનમંત્રીને લઈ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ભાજપાના સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ફોટો સાથે એક નિવેદન સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. આ નિવેદન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને લઈ કરવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે મુરલી મનોહર જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રીતે જ અભિમાનમાં રહ્યા તો 2024માં ખરાબ રીતે હારશે […]

Continue Reading

શું ખરેખર શાહનવાઝ હુસૈન મુરલી મનોહર જોશીના જમાઈ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હિન્દૂ હૃદય સમ્રાટ મુરલી મનોહર જોશી ના જમાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહ નવાઝ હુસેન ને જન્મદિવસ ની શુભેચ્છાઓ આ ભાજપ અને સંઘ વાળા ને મુલ્લા જીજાજી બહુ ગમે હો… આ […]

Continue Reading

નરેન્દ્ર મોદીને મીઠાઈ ખવડાવતો મુરલી મનોહર જોશીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

HaRi PaTel નામના ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, #રામ_મંદિર નિર્માણનો શુભારંભ થવા પર મુરલી મનોહર જોશી એ હિન્દુ હ્રદય સમ્રાટ આદરણીય વડાપ્રધાન #શ્રી_નરેન્દ્રભાઈ_મોદીજી નું મોં મીઠું કર્યું… વાહ રે હિન્દુ રાજા નરેન્દ્રભાઈ મોદી… 450 વર્ષનું કલંક માત્ર 6 વર્ષમાં જ […]

Continue Reading