શું ખરેખર મેરઠમાં પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોએ પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેરઠ પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ લાગેલુ જોઈ શકાય છે. જેમાં લખેલુ છે કે, “ભાજપાના કાર્યકર્તાઓને સ્ટેશનમાં આવવાની મનાઈ છે. થાણા પ્રબારી શંતશરણ સિંહ.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને […]

Continue Reading

કિડની ડોનેશનના નામે ફરી ભ્રામક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ…જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 કિડની ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એક પતિ-પત્નીનું મૃત્યુ થતા ડોક્ટરે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે અને તેમની ચાર કિડની દાનમાં આપવાની છે..” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

મોહમ્મદ આદિલ ચૌધરીના નામે SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને મારતો વીડિયો વાયરલ…

10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. તે દિવસે ઇન્ટરનેટ પર એક વિડિયો ફરતો થયો હતો. તેમાં એક માણસને લોકો દ્વારા મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દક્ષિણ મેરઠના સપા ઉમેદવાર મોહમ્મદ આદિલ ચૌધરી હિન્દુઓને ધમકાવી રહ્યા હતા અને હિન્દુઓએ તેમને માર માર્યો […]

Continue Reading

શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શુંખરેખર મુસ્લિમ મહિલા દ્વારા 100 વિઘા જમીન દાનમાં આપવામાં આવી….?જાણો શું છે સત્ય…..

Gujju Fan Club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 881 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 28 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. અને 277 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ […]

Continue Reading

શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]

Continue Reading