યોગી આદિત્યનાથના નામે ફરી ખોટું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

વર્ષ 2019થી આ એડિટેડ ઈમેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફોટોને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક ન્યુઝ પ્લેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પ્લેટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના નામે વાયરલ થઈ રહ્યુ છે. જને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથ દ્વારા જણાવવામાં આવ્યુ […]

Continue Reading

શું ખરેખર પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને થોડા દિવસ બંગલો ખાલી ના કરવવા વિનંતી કરી હતી..? જાણો શું છે સત્ય..

Rajkot – The Metro નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પ્રિયંકા ગાંધીને હાલ પૂરતો બંગલો ખાલી નહિ કરવો પડે..!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર […]

Continue Reading

શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading