શું ખરેખર પરબધામના બાપુ દ્વારા વર્ષ 2000માં કોરોના અંગે ભવિષ્યવાણી કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય…

Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પુજ્ય બાપુ ની ભવિષ્ય વાણી 2000 ની સાલમાં કરી હતી અને આજે સાચી પડી જય હો પરબના પીર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 77 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ […]

Continue Reading