શું ખરેખર જાપાનના પ્રોફેસર ટાસુકો હોંજો દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય…

Liladhar Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Physiology or Medicine में नोबेल पुरस्कार जीतने वाले जापान के प्रोफेसर डॉक्टर टासुकू होंजो ने आज मीडिया के सामने यह बोल कर सनसनी फैला दी कि कोरोना वायरस प्राकृतिक नहीं है। यदि प्राकृतिक होता पूरी दुनिया में यह यूं […]

Continue Reading