જાણો શ્રમિકો સાથે ભોજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર શ્રમિકો સાથે ભેજન લઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો સાથે ભોજન લીધું તે સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]
Continue Reading