જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]
Continue Reading