શું ખરેખર જામરાવલ ગામમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
હાલ ચૌમાસાની સીઝનના વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા પંથકમાં મેઘો ખૂબ વરસ્યો છે અને 19 જૂલાઈના રોજ તમામ ગામોમાં સારો વરસાદ પડતા બારે મેઘ વરસી પડ્યા હતા. ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં એનડીઆરએફની ટીમ […]
Continue Reading