શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન મુસલીમ કી દુકાનો છે…કોય પણ રેસ્ટોરેનટ કે હોટલો છે…ખાવાની કે પીવાની વસ્તુ નય લેતા આ વસ્તુ મા મુસલીમો….એવુ જેર નાખે છે….જેથી લોકો ધીમે ધીમે નપુશક થતા જાય છે…આ વસ્તુ હિંન્દુ ઓ ની વસતી ઘટાડવા હરામ ખોર […]

Continue Reading