શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ગુજરાતના રસ્તાઓની હાલતનો છે…? જાણો શું છે સત્ય….

Ghanshyampatel Harsoda‎‎ નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમેબર,2019  ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક પેજ પર એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  ગુજરાતમાં આવા સુપર રોડ નો દંડ 10.000 હજાર જોઈ છે RTO ને આમા લંડન દેખાઈ છે. […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ વાંદરાઓના વિકાસની કરી વાત…! જાણો સત્ય

Khalid AUR AAP નામના એક ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, बन्दर और बन्दरगाह मे फर्क नही पता INDIA के PM को ??और वोट डालो 8 वी फेल चौकीदार को ??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 103 લોકોએ લાઈક કરી હતી, 26 […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading

અંબાજી મંદિરમાં ઘૂસ્ચા આતંકવાદી..! જુઓ શું છે સત્ય…

ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે […]

Continue Reading