જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

વર્ષ 2009ના વિડિયોને રાણી એલિઝાબેથ-IIના અંતિમ સંસ્કાર તરીકે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વિડિયોમાં રાણી એલિઝાબેથ-II ના અંતિમ સંસ્કાર દર્શાવવામાં આવ્યા નથી. આ વિડિયો વર્ષ 2009નો છે.  સોશિયલ મિડિયામાં રાણી એલિઝાબેથ-II ના નિધન પર શોક વ્યક્ત કરવાનું ચાલુ રાખવામાં આવ્યુ છે, આ જ વચ્ચે બકિંગહામ પેલેસમાં શાળાના બાળકો દ્વારા શ્લોકનું પાઠ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

રાજસ્થાન સરકારના નામે અંતિમ સંસ્કાર અંગે જારી કરાયેલ પરિપત્ર નકલી છે…. જાણો શું છે સત્ય….

ગુજરાતની સાથે-સાથે દેશભરમાં કોરોનાના લીધે લોકોની હાલત ખૂબજ બગડી રહી છે. ત્યારે આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિપત્ર છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “રાજસ્થાનમાં અંતિમવિધિ માટે SDMને 4 દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત છે.” ફેક્ટ […]

Continue Reading

MNS નેતા જમીલ શેખના અંતિમ સંસ્કારનો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અંતિમ સંસ્કારના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કોંગ્રેસના નેતા અહેમદ પટેલના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એટલે કે જનાજાનો છે જ્યાં લોકડાઉનના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું […]

Continue Reading

સદ્દામ હુસેનની દફનવિધીનો જૂનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

નબીપુર ની એકતા નામના ફેસબુક પેજ દ્વારા 31 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઇરાક ના સદરએ સદ્દામ હુસેનની કબર12 વર્ષ પછી બીજી જગ્યા એ મુંતકીલ કરવા માટે ખોલી તો આજ પણ તેમનો ચહેરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાકના શાસક […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો હૈદરાબાદમાં સામૂહિક બળાત્કારની ભોગ બનેલી પીડિતાના અંતિમ સંસ્કારનો છે…? જાણો શું છે સત્ય…

‎‎‎Gujarat Ni Asmita‎ ‎ નામના ફેસબુક પેજ  દ્વારા 2 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, justice for प्रियंका रेड्डी 😥😥😥😥😥😥. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો હૈદરાબાદમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાની પીડિતાના અંતિમ સંસ્કારનો છે. આ પોસ્ટને 357 લોકો દ્વારા લાઈક કરવામાં આવી […]

Continue Reading