સોમાલિયાથી ભારતના બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો સોમાલિયાથી બજારમાં આવેલા 500 ટન ઝેરી કેળાનો છે. જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જેને કારણે માણસનું કેળુ ખાધા બાદ 12 કલાકમાં જ મૃત્યુ થાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર FSSAI દ્વારા દૂધ અને ખાવાની વસ્તુઓમાં મેલામાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે…? જાણો શું છે સત્ય…

Sonal Krupa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયામાં કેન્સરમાં ભારતનો નંબર બીજો છે. તેનું કારણ શું ? ફક્ત 2.25 મિનિટ નો ટાઇમ આપીને જુઓ આ વિડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1800થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ […]

Continue Reading