જાણો તાજેતરમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના નામે વાયરલ થઈ રહેલા પરિપત્રનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જેમાં દરેક નાગરિકોને દસ્તાવેજોમાં એકસરખું જ નામ કરાવવા અંગેની માહિતી આપવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓની ભરતી કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading