કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી તરીકે મણિપુરમાં ગૌહત્યાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ ઘટનાને 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેને કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઘટનાના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં કેટલાક લોકો […]

Continue Reading

ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય…

કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

યોગી આદિત્યનાથે એવું નથી કહ્યું કે, “હમારા કામ ગાય બચાના હૈ, લડકી નહીં”… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામે એક વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, અમારું કામ ગાયને બચાવવાનું છે, છોકરીને નહીં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એક વ્યંગાત્મક વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી […]

Continue Reading