શું ખરેખર નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પાસે છે કરોડોની બેનામી સંપત્તિ…? જાણો સત્ય
Pravinbhai Chaniyara નામના એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચોકીદાર ચોર નહિં મહા ચોર છે. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની બેનામી સંપત્તિ. ચોકીદાર ચોર હૈ… ગુજરાતમાં 12 બંગલા, 16 […]
Continue Reading