શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]

Continue Reading

શું ખરેખર 2019ના ભારતના બજેટ કરતા મંદિરની આવક 325 ગણી વધારે છે…? જાણો શું છે સત્ય……

પાટીદાર ન્યુઝ Everyday Patidar News નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ મુકવામાં આવ્યુ હતું. “જૂઓ દેશની આર્થિક દુર્દશા આ પોષ્ટને વધુમાં વધુ શેર કરો આ પૈસા શિક્ષણ માટે ઉપયોગી થવા જોઈએ”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 43 લોકોએ પોતાના મંતવ્યો […]

Continue Reading