શું ખરેખર રાજસ્થાન સરકાર દ્વારા મસ્જિદ માટે 100 કરોડ ફાળવ્યા છે…? જાણો શું છે સત્ય….
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની એક તસ્વીર સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સીએમ અશોક ગેહલોત હાથ જોડીને ઉભા છે. તસવીરમાં લખ્યું છે કે રાજસ્થાન સરકારે તેના બજેટમાં દરગાહ બનાવવા માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ તસવીર શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “રાજસ્થાનમાં મુસ્લિમ દરગાહોને ટૂરિસ્ટ સર્કિટ […]
Continue Reading