જાણોભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના ન્યૂઝ 18ના વાયરલ ફોટોનુંશું છે સત્ય…

તાજેતરમાંસોશિયલ મીડિયા પરન્યૂઝ 18ના બ્રેકિંગમાં કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કથાવાચક અનિરુદ્ધાચાર્યએ એવું કહ્યું કે, પરશુરામ તેમના નામની પાછળ રામ લગાવતા હતા, કોઈ પણ બ્રાહ્મણ પુત્ર પોતાના નામની પાછળ રામ નથી લગાવતો માટે તે બ્રાહ્મણ નહીં પરંતુ આદિવાસી હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

જાણો ભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના પ્રભાત ખબર ન્યૂઝના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર મૌલિક મહેતા દ્વારા વિનામૂલ્યે બ્રાહ્મણ સમાજની 51 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે…? જાણો શું છે સત્ય….

‎‎ડૉ. કિશોર ભટ્ટ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, મિત્રો, શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ ભરાણા છે. તેમનુ ૫૧ દીકરીઓના સમુહ લગ્નનુ લક્ષ્ય છે.*જરૂરિયાત મંદ […]

Continue Reading