જાણોભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના ન્યૂઝ 18ના વાયરલ ફોટોનુંશું છે સત્ય…
તાજેતરમાંસોશિયલ મીડિયા પરન્યૂઝ 18ના બ્રેકિંગમાં કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કથાવાચક અનિરુદ્ધાચાર્યએ એવું કહ્યું કે, પરશુરામ તેમના નામની પાછળ રામ લગાવતા હતા, કોઈ પણ બ્રાહ્મણ પુત્ર પોતાના નામની પાછળ રામ નથી લગાવતો માટે તે બ્રાહ્મણ નહીં પરંતુ આદિવાસી હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]
Continue Reading
