શું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે…? જાણો શું છે સત્ય…
Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈન્ફોસિસ ના સ્થાપક ના પત્ની સુધા મૂર્તિ દર વર્ષે અહંકારથી મુક્તિ મેળવવા માટે એક દિવસ શાકભાજી વેચવામાં વિતાવે છે. કોઈ પૈસાને કેવી રીતે તેના મૂલ્યો બદલવા દેતું નથી. આપણે ત્યાં […]
Continue Reading